- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- Surendranagar
- હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો, ધાર્મિક સ્થળોથી 100 મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડી શકાય નહીં.
સુરેન્દ્રનગર26 મિનિટ પેહલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
દિવાળીના તહેવારો દરમિયાન વેચવામાં આવતા વિદેશી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફોડવામાં આવતા ફટાકડાથી આગ, અકસ્માતના અને તોફાનોના બનાવો બનતા હોય છે. આથી જિલ્લામાં આવા બનાવો ન બને તે આશયથી વિવિધ પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન