- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- રાજકોટમાં અજાણ્યા શખ્સોએ વ્યાજના પૈસા વસૂલવા રિક્ષાચાલકને ત્રાસ આપી કંટાળીને ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટ2 મિનિટ પેહલા
- કૉપી લિંક

વ્યાજખોરી સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી હોવા છતાં વ્યાજખોરો બેફામ બનીને સામાન્ય લોકોને લૂંટી તેનું જીવવું હરામ કરી નાંખતા હોય છે ત્યારે વધુ એક વ્યાજખોરીના બનાવમાં ખોડિયારનગરમાં રહેતાં રીક્ષાચાલકે SRP મેન ભાવેશ ગઢવી સહિત ચાર શખ્સોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધાયો ખોડિયારનગરમાં કે.કે.કોટેચા