સુરત2 મિનિટ પેહલા
- કૉપી લિંક

સુરત મહાનગરપાલિકાએ 37.33 કરોડના ખર્ચે બનાવેલા નવનિર્મિત ખરવરનગ૨ જંકશનથી પર્વતપાટીયા ત૨ફ ભાઠેના જંકશન પરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. આ બ્રિજના કારણે ઉધના ત્રણ રસ્તાથી પર્વત પાટિયા તરફ જનારા લોકો માટે મદદરૂપ પુરવાર થશે.
સુરતમાં 121મો બ્રિજ ખુલ્લો મુકાયો સુરત શહેર ડાયમંડ અને