જામનગર36 મિનિટ પેહલા
- કૉપી લિંક

- ફકત રૂપિયા 5 માં શ્રમિક અને તેના પરિવારને પોષ્ટિક ભોજન મળશે
જામનગર શહેર-જિલ્લામાં વિવિધ સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો પ્રારંભ થયો છે. જેમાં ફકત રૂ.5 માં શ્રમિક અને તેના પરિવારને પૌષ્ટિક ભોજન મળશે. ફકત રૂ.5માં શ્રમિકો તથા તેના પરિવારોને પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત જામનગર શહેર-જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 155 નવા ભોજન કેન્દ્ર શ્રમિકો માટે રાજ્ય સરકાર દ્વારા શુક્રવારથી શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં કેન્દ્રનો પ્રારંભ ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી સહિત અન્ય આગેવાનાના હસ્તે કરાયો હતો.
આ તકે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની