રાજકોટ12 કલાક પેહલા
- કૉપી લિંક

રાજકોટ મનપા દ્વારા અખાદ્ય પદાર્થોનું વેંચાણ રોકવા માટે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે મનપાનાં ફૂડ વિભાગની ટીમો દ્વારા વાવડી પાસે આવેલ માહી ફૂડ પ્રોડક્ટ્સ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 750 કિલો ફરસાણ સહિત અખાદ્ય હોય તેવો કુલ 1390 કિલો જથ્થો મળી આવતા તમામ જથ્થો કબજે લઈ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ચકરી અને મરચા પાઉડરનાં નમુના લઈને પેઢીને હાઇજેનિક કંડીશન જાળવવા માટેની નોટિસ ફટકારી હતી.

માહી ફૂડ પ્રોડકટ્સની સ્થળ તપાસ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન