અંબાજી4 કલાક પેહલા
- કૉપી લિંક

આજે અંબાજી પહોંચેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મોટુ નિવેદન આપ્યું હતું. અંબાજી ખાતે ત્રિદિવસીય ગીતા જ્ઞાન યજ્ઞના કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે શંકરસિંહ બાપુએ 5 રાજ્યોમાં યોજનાર ચૂંટણી અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, છત્તીસગઢમાં ભુપેશ બઘેલ, મધ્યપ્રદેશમાં કમલનાથ ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. રાજસ્થાનનો મને કોઈ આઇડિયા નથી. તો તેલંગણામાં રાહુલ ગાંધીનો કરિશ્મા જોવા મળી રહ્યો છે. જ્યારે બીજા રાજ્યનો મને કોઇ આઈડિયા નથી. 2024માં તમે એક્ટિવ રહેશો તેના પ્રશ્નમાં બાપુએ જવાબ આપ્યો કે, પાંચ રાજ્યોની ચૂંટણી જેવું જ પરિણામ 2024માં રહેશે. 2024 પર બાપુ બોલ્યાં કે ઇન્ડિયાના NDAમાં હશે તો મેળ પડશે.

યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર છે. મા