Saturday, December 24, 2022

9 આયુર્વેદ કોલેજના જોડાણ રદથી છાત્રોમાં ભારે મૂંઝવણ | 9 Ayurveda College De-affiliation causing huge confusion among students

જામનગર15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • એબીવીપીએ કુલપતિને આવેદન પત્ર પાઠવ્યું

જામનગર આયુર્વેદ યુનિવર્સિટીએ રાજયની 9 આયુર્વેદ કોલેજના જોડાણ રદ કરતા હાલ કાઉન્સેલીંગ ચાલુ હોય છાત્રો મૂંઝવણ અનુભવી રહ્યા છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદે પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર નીટ કવોલીફાય છાત્રોનું કાઉન્સેલીંગ ચાલુ છે. આ સ્થિતિમાં આયુર્વેદ યુનિવર્સિટીએ 9 કોલેજની માન્યતા રદ કરી છે. એટલે કે 540 બેઠકનો ઘટાડો થયો છે. આથી છાત્રોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: