Tuesday, December 20, 2022

ભારત બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા નહીં રમે, જુઓ ટીમ કેવી રહેશે

CRICEKT NEWS: ક્રિકેટ રસીયાઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બીસીઆઈ (BCCI)એ મંગળવારે પુષ્ટિ કરી છે કે, રોહિત શર્માના અંગૂઠાની ઇજા (Rohit Sharma Thumb Injury)ના કારણે તે બાંગ્લાદેશ સામેની ભારતની બીજી ટેસ્ટ (IND vs BAN Second Test Match)માં રમવા માટે હજુ સુધી રીકવર થયો નથી. તેથી કેપ્ટન પણ ફાસ્ટ બોલર નવદીપ સૈની (Navdeep Saini)ની સાથે ટીમમાંથી બહાર રહેશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું છે કે, બાંગ્લાદેશ સામેની બીજી ODI દરમિયાન સ્લિપમાં કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે રોહિતને ડાબા અંગૂઠામાં ઇજા પહોંચી હતી અને તે હાલ BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Cricket News Gujarati, IND Vs BAN, India vs Bangladesh, ક્રિકેટ


Related Posts: