Monday, January 2, 2023

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ શતાબ્દી મહોત્સવની મુલાકાત દરમિયાન મહત્વની જાહેરાત કરી

કેન્દ્રીય રેલવે મંત્રી પણ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ ભાવ વિભોર બની ગયા હતા અને તેઓએ મહંત સ્વામીના આશીર્વાદ પણ લીધા હતા. તેઓએ જાહેરાત કરી કે હવેથી અમદાવાદ દિલ્હી સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ હવે અક્ષરધામ એક્સપ્રેસ તરીકે ઓળખાશે.

Related Posts: