- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- ગાંધીનગર
- ગાંધીનગરના સરગાસણના જમીન દલાલે કડી કેનાલમાં કર્યો આપઘાત, દલાલ પાસેથી લાખો રૂપિયાની ચોરી કરનાર 10 લોકો સામે આપઘાત માટે ઉશ્કેરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર2 મિનિટ પેહલા
- કૉપી લિંક

ગાંધીનગરના સરગાસણનાં જમીન દલાલની ચાર દિવસ અગાઉ કડી ખાતેની નર્મદા કેનાલમાં પડતું મૂકીને જીવન ટૂંકાવી દેવામાં આવ્યું હતું. આ આપઘાત પ્રકરણમાં મળી આવેલી સુસાઈડ નોટમાં ગાંધીનગરના 10 ઈસમોએ જમીનના પૈસા લઈ દસ્તાવેજ નહીં કરી આપી 91 લાખ જેટલી માતબર રકમ હડપ કરી ત્રાસ આપી જમીન દલાલને આપઘાત માટે મજબૂર કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સરગાસણ આશકા હોસ્પિટલ પાસેની સંસ્કૃતિ સીગનસ ખાતે