પાટણ15 મિનિટ પેહલા
- કૉપી લિંક

પ્રકાશનો પર્વ દિવાળી અનેક માન્યતાઓ સાથે ઊજવવામાં આવે છે. ઘરમાંથી અનિષ્ટ તત્ત્વો અને અંધારું દૂર થાય તે માટે દિવાળીના દિવસે વરખડીના વૃક્ષની ત્રણ પાંખિયાવાળી ડાળીઓ લાવી મહિલાઓ તેની ઉપર કપડાંની કે રૂ ની દિવેટ બનાવી માટીનો લેપ કરી મેરૈયું બનાવે છે. મેર મેરૈયું તૈયાર કરી દિવાળીની રાત્રે પ્રજ્વલિત કરી ઘરમાં ફેરવીને મહોલ્લાની બહાર મૂકવામાં આવે છે.

આજ દિવાળી કાલ દિવાળી…. હનુમાનજીએ લંકા બાળી….. મેર