અમદાવાદ2 મિનિટ પેહલા
- કૉપી લિંક

રખડતા ઢોરની સમસ્યા લના પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્ય સરકાર અને પોલીસને આખરી ટકોર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ઢોર પકડવામાં આવી રહ્યા છે પકડાયેલા ઢોરને કોર્પોરેશન ઢોર ડબ્બામાં રાખે છે. જો કોઈ પશુપાલક પોતાનું ઢોર છોડાવી ન જાય તો પશુઓને શહેરની બહાર આવેલી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે છે. પશુ દીઠ આજીવન નિભાવ ખર્ચ તરીકે રૂ. 2500 કોર્પોરેશન સંસ્થાઓને આપતી હતી. જે ખર્ચમાં વધારો કરી હવે રૂ.7000 આપવામાં આવશે. પશુપાલકો દ્વારા રખડતા ઢોર છોડાવવામાં ન આવતા હવે નિભાવ ખર્ચમાં વધારો થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન પર કરોડો રૂપિયાનો બોજો પડશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે આજે