Sunday, November 12, 2023

This is Rangoli, not painting! | વલસાડના રંગોળીકાર અનંત વાઘવંતકરે વિરાટ કોહલી, રામ મંદિર અને સિદ્ધિ વિનાયકની નયનરમ્ય રંગોળી બનાવી

વલસાડ25 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વલસાડ શહેર નજીક હનુમાન ભાગડા ખાતે છેલ્લા 35 વર્ષથી અલગ અલગ થીમ સાથે કલાત્મક અને ભવ્ય રંગોળી અનંત વાઘવંતકર દ્વારા બનાવવામાં આવે છે. ચાલુ વર્ષે વલ્ડ કપ ટુર્નામેન્ટમાં સચિનના રેકોડની બરાબરી કરનાર વિરાટ કહોલીની 3D રંગોળી બનાવી છે. સાથે દેશભરમાં અયોધ્યાના રામ મંદિરના લોકાર્પણને લઈને ખુશી વ્યક્ત કરવા રામ મંદિરની પ્રતિકૃતિ રંગોળી કાર અનંત વાઘવંતકરે તૈયાર કરી છે. સાથે પરિવારના દરેક સભ્યએ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની પૌરાણિક તસવીર પરથી સિદ્ધિ વિનાયક મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે. રંગોળી નિહાળવા દૂર દૂરથી લોકો આવે છે. દિવાળીની રાતે અનંત વાઘવંતકર પોતાની રંગોળી લોકો માટે પ્રદર્શનમાં ખુલ્લી મૂકે છે.

વલસાડ શહેરને અડીને આવેલા હનુમાન ભાગડા વિસ્તારમાં રંગોળીકાર