સાબરકાંઠા (હિંમતનગર)6 કલાક પેહલા
- કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં સોની બજારમાં પુષ્ય નક્ષત્ર દોઢ દિવસ હોવાને લઈને સાડા ચાર કિલો સોનું અને 45 કિલોથી વધુ ચાંદીનો વેપાર થયો છે. તેવું હિંમતનગર જવેલર્સ એસોસીએશનના પ્રમુખ રાકેશ સોનીએ જણાવ્યું હતું.

દિવાળીના તહેવાર પહેલા જ શનિવારે સવારથી પુષ્ય નક્ષત્રનો