- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- જુનાગઢ
- શાપુરના સરપંચે કહ્યું કે મેં રાજીનામું આપ્યું કારણ કે ભાજપના જૂથવાદને કારણે ગામનો વિકાસ કામ કરી શકતો નથી, જિલ્લાના ઉપપ્રમુખે વળતો પ્રહાર કર્યો.
જુનાગઢ9 કલાક પેહલા
- કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની શાપુર ગ્રામ પંચાયતના સરપંચે પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા ચકચાર મચી છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા પોતાના ગામને ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના આંતરિક જૂથવાદના કારણે ગામનો વિકાસ રૂંધાતો હોય પોતે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ જિ.પં.ના ઉપપ્રમુખે કહ્યું હતું કે, હું તો શાપુરના સરપંચ ટીનું ફળદુને ભાજપનો સભ્ય જ નથી ગણતો. ભાજપના જ બે નેતાઓ વચ્ચેના જૂથવાદના કારણે હાલ તો ગામના લોકો વિકાસ કામોથી વંચિત રહેતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

જુનાગઢ જિલ્લા ભાજપના આંતરિક વિખવાદને લઈને શાપુર ગામના લોકો