Saturday, April 1, 2023

Kamala Harris visits her Indian grandfather’s house in Zambia: ‘Remember my…’ | World News | Times Of Ahmedabad

US vice president Kamala Harris visited her maternal grandfather P V Gopalan’s family house in Zambia’s capital Lusaka where he lived as an Indian Foreign Service official in the 1960s. Kamala Harris visited the house during her trip to Zambia.

Kamala Harris: Zambia's Vice President Mutale Nalumango leads a welcome reception for US Vice President Kamala Harris.(Reuters)
Kamala Harris: Zambia’s Vice President Mutale Nalumango leads a welcome reception for US Vice President Kamala Harris.(Reuters)

Read more: Women without hijab to be prosecuted ‘without mercy’: Iran’s judiciary chief

“My visit to Zambia has a special significance for me, as many of you know, and for my family. As you know, I visited Zambia, Mr President, as a young girl when my grandfather worked here,” Kamala Harris said.

“In 1966, shortly after Zambia’s independence, he came to Lusaka to serve as a director of relief measures and refugees. That was his title. He served as an advisor to Zambia’s first president, Kenneth Kaunda. And he was an expert on refugee resettlement,” she added.

P V Gopalan was born in Chennai in 1911 and served an advisor to first President of Zambia Kenneth Kaunda and as Joint Secretary to the Government of India in the 1960s. In Lusaka, P V Gopalan lived at 16 Independence Avenue in the 1960s.

“I remember my time here fondly. I was a child, so it is the memory of a child. But I remember being here and just how it felt, the warmth and the excitement that was present,” Kamala Harris said.

Watch: Joe Biden forgets name of tornado-hit town he was visiting, calls it…

“So, from my family and from all of us, we extend our greetings and hello to everyone here,” the US vice president added.

P V Gopalan was deputed to the government of Zambia as the Director of Relief Measures and Refugees in January 1966 by the Indian government for whcih he gave up his role as the head of the office of the joint secretary in the Ministry of Rehabilitation.


મહાયજ્ઞ કરી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી; બહેનોએ વિવિધ કાર્યક્રમો કરી શિબિરને સફળ બનાવી | performed Mahayagna and prayed for the welfare of the world; The sisters organized various programs and made the camp a success | Times Of Ahmedabad

અંબાજીએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગાયત્રી પરિવાર દ્વારા અનેક યોગ, યજ્ઞ અને કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જેનો ઉદ્દેશ્ય વિશ્વ કલ્યાણ અને લોકોના સુખકારીના હિત માટે ગાયત્રી પરિવાર દ્વારા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. અંબાજીમાં ગાયત્રી પરિવારનું આશ્રમ આવેલું છે. ત્યાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સદસ્યો અને કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો સેવા ભાવિક કામગીરી કરતા હોય છે. ત્યારે અંબાજીમાં યોજાતા તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ગાયત્રી પરિવાર દ્વારા ભાગ લેવામાં આવતો હોય છે.

આ અનુષ્ઠાન શિબિર પ્રાતઃકાલ 3:45 કલાકે જાગરણથી રાત્રીના 9 કલાક સયન સુધીના ટાઈમ શિડ્યુલ મુજબ યોગ, ધ્યાન, આરતી, યજ્ઞ, પ્રવચન, સંગીત સંધ્યા, ગરબા વગેરે કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. અંબાજી ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી શંકરલાલ પટેલ અને ડાહીબેન પટેલ દ્વારા શિબિરાર્થીઓને વન વિહાર, વનસ્પતિઓની ઓળખ, પ્રકૃતિ દર્શન, શાંતિ કુંજના વીડિયોઝ બતાવી ગુરુજીના લોકહિતના સાચા ઉદ્દેશ આપના જીવનમાં અમલીકરણ બાબતે સમજ આપવામાં આવી. સાથે સાથે સાધકોને વિનામૂલ્યે ઉતારા અને સાત્વિક ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી.

અંબાજી ગાયત્રી શક્તિપીઠ દ્વારા સપ્તસુત્રી કાર્યક્રમને વેગ મળે અને પ્રચારાત્મક કાર્યક્રમો કરવા જ્ઞાન રથ અનુષ્ઠાનમાં આવેલા શિબીરાર્થીઓ સાથે રેલી સ્વરૂપે અંબાજી પહોંચી મંદિરના વહીવટદાર અને પ્રાયોજનના અધિકારી કુમારી રિદ્ધિ વર્માના વરદ હસ્તે ઉદઘાટન કરી અંબાજીમાં નગરયાત્રા યોજવામાં આવી. અંબાજી ગાયત્રી શક્તિપીઠમાં ડુંગરની ટોચ ઉપર પ્રાકૃતિનાં સાંનિધ્યમાં હજારો ઔષધીય વૃક્ષો અને ફૂલ ઝાડ રોપવામાં આવ્યા છે. તે બળદેવ પટેલ અને વિપુલ ગુર્જર દ્વારા સમજ આપવામાં આવી. આ બધુ દેખી અનુષ્ઠાનમાં આવેલા પરિજનોએ ખુબજ આનંદ આવ્યાનું અને પુન: અનુષ્ઠાન/શિબિરમાં આવવાના વાયદા તેઓના પ્રતિભાવમાં જણાવ્યા.

આ શિબિરમાં ઉડીને આંખે વળગે તેવી બાબતમાં ગોંડલથી આવેલા પ્રજ્ઞા પુરાણી વરિષ્ઠ કાર્યકર્તા ભરતસિંહ જાડેજાના વડપણ હેઠળ 20 કાર્યકર્તા ભાઈ-બહેનો દ્વારા કોઇપણ કાર્યમાં અગ્રેસર રહેવાની અને પરિવાજક અશોકકુમાર ઉદાહરણ રૂપ વ્યક્તિત્વ તેમજ શંકરભાઈ અને ડાહીબેનની આગેવાની હેઠળની ટીમ દ્વારા જંગલમાં મંગલનું વ્યવસ્થા તંત્ર પ્રેરણા રૂપ રહ્યું. સાથે સાથે નવરાત્રી અનુષ્ઠાન પૂર્ણાહુતિ સાથે રામ નવમી ઉત્સવ મનાવી સર્વે લોકોએ એક અનોખી ખુશી વ્યક્ત કરી.

અન્ય સમાચારો પણ છે…

Navjot Sidhu walks out of jail after 10 months: ‘Where is democracy?’ | Latest News India | Times Of Ahmedabad

Former Punjab Congress president Navjot Singh Sidhu walked out of Patiala jail after 10 months of rigorous imprisonment in the 1988 road rage case. As soon as he walked out of the jail amid cheers from his supporters who were waiting outside the jail since noon for the release of the Congress leader, he said the BJP is stoking violence in Punjab.

Navjot Singh Sidhu on Saturday walked out of Patiala jail after 10 months.
Navjot Singh Sidhu on Saturday walked out of Patiala jail after 10 months.

વલસાડ રૂરલ પોલીસે કારમાંથી ઝડપેલા દારૂના કેસમાં આરોપીએ કરેલી આગોતરી જામીન અરજી નામંજૂર | Valsad Rural Police rejected the anticipatory bail application of the accused in the case of liquor seized from the car | Times Of Ahmedabad

વલસાડ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ રૂરલ પોલીસની ટીમે સરોધી હાઇવે ઉપરથી એક કારને અટકાવી ચેક કરતા કારમાંથી 148 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં કાર માલિક તરીકે વાપીના ચિભડકચ્છ ખાતે રહેતા હોમગાર્ડ જવાન દિનેશભાઇ લક્ષ્મણભાઈ ગાંગોડેનું નામ ખુલ્યું હતું. જેથી રૂરલ પોલીસે દિનેશભાઈને જવાબ લખાવી જવા નોટિસ પાઠવવામાં આવી હતી. રૂરલ પોલીસ મથકે લખાવવા આવ્યો ન હતો. ત્યારે આજે વલસાડની સેશન્સ કોર્ટમાં પોલીસ ધરપકડથી બચવા માટે કાર માલિકે આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર એ પટેલે આરોપીના આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ રૂરલ પોલીસની ટીમ 12 જાન્યુઆરી 2023ના રોજ પોલીસ મથક હદ વિસ્તરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન રૂરલ પોલીસના જવાનોને મળેલી બાતમીના આધારે સેલવાસથી એક કાર ન. GJ-15-CA-8418નો ચાલક કારમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઈને પારડી થઈ વલસાડ તાલુકાના ડુંગરી તરફ જવાનો છે. જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીવાળી કારને અટકાવી કારમાંથી 148 બોટલ વિદેશી દારૂનો જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં રૂરલ પોલીસે ઓનલાઇન એપમાં ચેક કરતા કાર માલિક તરીકે વાપીના ચિભડકચ્છ ખાતે રહેતા હોમગાર્ડ જવાન દિનેશભાઇ લક્ષ્મણભાઈ ગાંગોડેનું ખુલ્યું હતું. જેથી રૂરલ પોલીસે દીનેશભાઈને રૂરલ પોલીસ મથકે આવીને આ કેસ બાબતે જવાબ લખાવી જાવા નોટિસ પાઠવી હતી. તેમ છતાં દિનેશ જવાબ લખાવવા આવ્યો ન હતો. તે કેસમાં પોલીસ ધરપકડથી બચવા કાર માલિક દિનેશભાઇ લક્ષ્મણભાઈ ગાંગોડે વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર એ પટેલે દારૂના કેસમાં કાર માલિક અને હોમગાર્ડ જવાન દિનેશભાઇ લક્ષ્મણભાઈ ગાંગોડના આગોતરા જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Woman gives twist to Bulleya to talk about ‘corporate life’ | Trending | Times Of Ahmedabad

Corporate life presents everyone with their own set of experiences as people try to navigate through their daily work. Expectedly, social media is filled with numerous posts about people sharing their experiences and explaining how it feels to work in the corporate world. There’s a latest edition to that list. This video shows a woman giving a twist to the lyrics of the popular song Bulleya from the film Ae Dil Hai Mushkil to talk about her work life.

The image, taken from the Twitter video, shows the woman who gave a twist to Bulleya to talk about corporate life.(Twitter/@Ananth_IRAS)
The image, taken from the Twitter video, shows the woman who gave a twist to Bulleya to talk about corporate life.(Twitter/@Ananth_IRAS)

Twitter user Ananth Rupanagudi posted the video on Twitter. “Corporate life – a satire using this popular song! #corporate #life,” he wrote while posting the video. The clip opens to show a woman sitting on a chair in front of a microphone singing the song. Chances are, her song would leave you laughing out loud.

Also Read: Man uses Hrithik Roshan movie scenes to show ‘employee life cycle’. Tweet is pure gold

Take a look at the video:

The video was shared a day ago. Since being posted, the clip has accumulated more than 12,000 views and the numbers are only increasing. Additionally, the share has received close to 300 likes. People posted various comments while reacting to the video.

Here’s how Twitter users reacted:

“Too good, pura ek video reality of office ka kam,” posted a Twitter user. “You are brilliant. Do more,” praised another. “Too good,” expressed a third. “Well done,” wrote a fourth.

રાજ્ય કક્ષાની ઇનોવેશન મેરેથોનમાં વિદ્યાર્થીઓની ભાગ લેવા અરજી મંગાવી, ટેક્નોલોજીમાં રૂચિ વધારવા પ્રયાસ | Call for applications from students to participate in state-level innovation marathon, attempt to increase interest in technology | Times Of Ahmedabad

અમદાવાદ35 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ટેક્નિકલ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સતત કાર્યરત રહે છે. તાજેતરમાં જ GTU સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (GSAT), એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી પ્રત્યે રુચી વધે અને તેમના ઈનોવેટિવ આઈડિયાઝને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે અર્થે ‘કોડ ઉન્નતિ પ્રોગ્રામ’ અંતર્ગત આઈડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ​​​​​

ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા મેરેથોન જરુરી
આ સંદર્ભે GTUનાં કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારની મેરેથોન ખૂબ જ મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ પૂરો પાડશે. GTUનાં કુલસચિવ ડૉ. કે. એન ખેર , GTU GSATનાં ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ.ડી. પંચાલ, એડ્યુનેટ ફાઉન્ડેશનનાં સિનિયર ડાયરેક્ટર વૈભવ ઓસ્તવાલે અને SAPનાં શિવાની સિન્હા કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.

400માંથી 25 ટીમોને GTU ખાતે હાજર
IT, ઈન્સ્ટ્રૂમેન્ટલ એન્ડ કંટ્રોલ, કૉમ્પ્યૂટર અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કૉમ્યુનિકેશન શાખાનાં વિદ્યાર્થીઓનાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ, મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ વિષય પરનાં આઈડિયાને ઈનોવેશન અને પ્રોટોટાઈપમાં રૂપાંતરીત કરવા માટે તાજેતરમાં જ GTU દ્વારા રાજ્ય કક્ષાની ઇનોવેશન મેરેથોનમાં ભાગ લેવા અરજી મગાવવામાં આવી હતી. કુલ 400માંથી 25 ટીમોને GTU ખાતે ઈનોવેશન મેરેથોનમાં બોલાવવમાં આવી હતી. આ સ્ટાર્ટઅપકર્તાને ઔદ્યોગિક ક્ષેત્રેથી નાણાકીય સહાય પ્રાપ્ત થઈ શકે અને પોતાના આઈડિયા અને ઈનોવેશનને રજીસ્ટ્રેશન કરીને ફંડ મેળવી શકે.

બ્લોક ચેઈન ટેક્નોલોજી પર વડોદરાની બાબરીયા ઈન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા નિર્મિત ‘ક્રાઉડ ફંડિગ એપ્લિકેશન’ને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ IOT આધારીત સોલાર પેનલ ક્લિનર કિટનું ઈનોવેશન કરનાર GEC ગાંધીનગરની ટીમ દ્રિતિય ક્રમે રહી હતી. મશીન લર્નિંગ ટેક્નોલોજી પર આધારીત પરિવહનનાં વાહનોમાં હિંસાત્મક પ્રવૃતિને અટકાવવા માટે દરેક પેસેન્જરનું મોનીટરીંગ કરીને વાયલેન્સ ક્રાઈમ એલર્ટ આપતી કેમેરા કિટનું ઈનોવેશન કરનાર સુરતની GIDC ડિગ્રી એન્જિનિયરીંગ કોલેજની ટીમ તૃતીય ક્રમે પસંદગી પામી હતી. GTUના કુલપતિ , કુલસચિવ અને GSAT ડાયરેક્ટરે ઈનોવેશન મેરેથોનના સફળ સંચાલન બદલ પ્રો. ડૉ. માર્ગમ સુથારને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે…

વડતાલના સ્વામીનારાયણ મંદિરમાં સગુ ગોપાળાનંદ સ્વામીના આસને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 5 પાર્ષદોને ભગવતી દિક્ષા આપી | Acharya Rakesh Prasadji Maharaj gave Bhagwati Diksha to 5 Parshads at the seat of Sagu Gopalananda Swami in Swaminarayan Temple of Vadtal. | Times Of Ahmedabad

નડિયાદ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે મંદિરમાં આવેલ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને વડતાલ પીઠાધીપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શનિવારે સવારે કામદા એકાદશીના શુભ દિને 5 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. જયારે લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાએ રામપ્રતાપજીના બંગલે 10 સાંન્ખીયોગી માતાઓને દિક્ષા આપાઈ હતી. ગાદીવાળાએ આજ દિનસુધી કુલ 252 સાંખીયોગી માતાઓને દિક્ષા આપી હતી અને આચાર્યએ ગાદીઆરૂઢ થયા બાદ આજ દિન સુધી 825 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી છે.

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 5 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી
વડતાલ મંદિર ના મુખ્ય કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે, કાર્તકી અને ચૈત્રી સમૈયાની એકાદશીના શુભદિને વડતાલ વડતાલ પીઠાધિપતી 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના પાર્ષદોને ભાગવતી દિક્ષા આપવામાં આવે છે. ચૈત્રી સમૈયા અંતર્ગત શનિવારે કામદા એકાદશીના શુભદિને મંદિરમાં આવેલ સ.ગુ. ગોપાળાનંદસ્વામીના આસને 5 પાર્ષદોને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે 5 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી હતી. મહારાજે ગાદી આરૂઢ થયા બાદ આજ દિન સુધી કુલ 825 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી છે. નવદીક્ષિત સંતો સ્વામીનારાયણ સંપ્રદાયનો વિકાસ કરશે.

સવારે શણગાર આરતીબાદ સ.ગુ.ગોપાળાનંદસ્વામીના આસને દિક્ષા લેનાર દીક્ષાર્થી પોતાના પૂર્વાશ્રી ના માતાપિતા સાથે પોતાના ગુરૂ સાથે આવ્યા હતા. જ્યાં મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટે પૂજાવિધિ કરાવી હતી. ત્યારબાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી કોઠારી સહીત સ.ગુ.ગોપાળાનંદ સ્વામીના આસને પધાર્યા હતા જ્યાં દીક્ષાર્થી પાર્ષદોને મહારાજ યજ્ઞોયતિન, કંઠી, સંતોના વસ્ત્રો ધારણ કરાવ્યા હતા. અને કાનમાં ગુરૂમંત્ર આપ્યો હતો. મહારાજ દીક્ષાર્થી સંતોને આર્શીવાદ પાઠવતા જણાવ્યું હતુ કે, આજથી તમારે સત્સંગના અર્થે શાસ્ત્રોનો નિયમિત અભ્યાસ કરી ગુરૂની આજ્ઞામાં રેહવાનું અને ગુરૂની સેવા કરવાની સત્સંગનો વિકાસ થાય તેવા કાર્યો કરવાની શીખ આપી હતી.

ભક્તોએ નવદિક્ષિત સંતોને તાળીઓના ગડગડાતથી વધાવી લીધા
ત્યારબાદ આચાર્ય મહારાજ નવદીક્ષિત સંતો સાથે મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ,શ્રી હરિકૃષ્ણમહારાજ તથા આદી દેવોના દર્શન માટે મંદિરે ગયા હતા જ્યાં નવદીક્ષિત સંતોએ શ્રીહરીને દંડવત પ્રણામ કરી સત્સંગનો વિકાસ થાય તેવા આર્શીવાદ માંગ્યા હતા. મંદિરમાં દર્શન કર્યા બાદ આચાર્ય મહારાજ, ચેરમેન તથા કોઠારી નવદીક્ષિત સંતો સાથે સભામંડપમાં પધાર્યા હતા. આ સમયે સૌ ઉપસ્થિત ભક્તોએ નવદિક્ષિત સંતોને તાળીઓના ગડગડાતથી વધાવી લીધા હતા.

મહારાજે ગાદી આરૂઢ થયા બાદ સંપ્રદાયને 825 સંતોની ભેટ આપી
જયારે લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાએ 10 સાંખ્યીયોગી બેનોને ભાગવતી દિક્ષા આપ્યા બાદ મંદિરમાં દર્શન કરવા લઇ ગયા હતા. આજે પૂ. મહારાજએ વડતાલના 3,ગઢડા અને જુનાગઢ ના 1-1 એમ મળી કુલ 5 પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજદિન સુધી માં કુલ 825 પાર્ષદોને ભાગવતી દિક્ષા આપી સંપ્રદાયને 825 સંતોની ભેટ આપી છે .મહારાજ ગાદી આરૂઢ થયા બાદ સંપ્રદાયનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાનું સૌ હરિભક્તો માની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

થાનગઢમાં ગેરકાયદેસર હથિયારના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને બે વર્ષની જેલની સજા | Two years imprisonment for three persons involved in illegal arms crime in Thangarh | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે નવ વર્ષ પહેલા 2014માં ગેરકાયદે હથિયારના કેસમાં ઝડપાયેલા ત્રણ શખ્સોને થાન કોર્ટે બે વર્ષની જેલની સજા અને રૂા.બે હજાર દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. નવ વર્ષ પહેલાના કેસમાં થાનગઢ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે.

2014માં થાનગઢ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મહાલક્ષ્મી શેરીમાંથી દિગ્વીજયસિંહ હેમંતસિંહ ઝાલા નામના શખ્સને ગેરકાયદે તમંચા સાથે ઝડપી લઈને આકરી પૂછપરછ કરતા તેણે આ હથિયાર ચોટીલાના પરબડી ખોડીયાર આશ્રમમાં રહેતા ગુલાબસંગ ઉર્ફે શિવનંદજી સરસ્વતી ગુરૂ માધવાનંદ સરસ્વતી જાલમસંગ રાઠોડ પાસેથી મેળવ્યા હોવાનું ખુલ્યું હતું.

પોલીસે શિંવાનંદજીની ધરપકડ કરીને પુછપરછ કરતા તેઓએ આ હથિયાર આણંદપુરના વસ્તાભાઈ ભનુભાઈ જોગરાણા પાસેથી વેચાણ લીધુ હોવાનું ખુલ્યુ હતું. પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. થાનગઢ કોર્ટમાં તાજેતરમાં આ કેસ ચાલી જતા જજ એ.એફ.અંસારીએ દિગ્વીજયસિંહ, શિવાનંદજી અને વસ્તાભાઈને કસુરવાર ઠેરવીને બે-બે વર્ષની જેલની સજા અને રૂા. બે-બે હજાર દંડ ફટકારતો ચુકાદો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

નાની ઉંમરે ‘આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય’ નામનું પ્રથમ પુસ્તક લખ્યું, ભાગવતકથાકાર તરીકે ઓળખાય છે ભાવિકા મહેશ્વરી | Bhavika Maheshwari, known as Bhagavatathar, wrote her first book at a young age titled 'Today's Children Aaykal No Bhavasi'. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bhavika Maheshwari, Known As Bhagavatathar, Wrote Her First Book At A Young Age Titled ‘Today’s Children Aaykal No Bhavasi’.

સુરત15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

2 એપ્રિલ એટલે આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિન. સમગ્ર વિશ્વમાં બાળલેખકો, બાલ સાહિત્યકારોને નવાજવા માટેના આ દિવસે વાત કરવી છે સુરતની એવી બાળલેખિકાની જેણે માત્ર 11 વર્ષની ઉંમરે “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું પુસ્તક લખ્યું હતું. નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી આ બાળલેખિકા છે ધો.8 માં અભ્યાસ કરતી ભાવિકા મહેશ્વરી. બહુમુખી પ્રતિભા ધરાવતી ભાવિકા મોબાઈલ ગેમ્સની માયાજાળમાંથી બચાવવા 10 હજાર જેટલા બાળકોને પબજીની લત અને મોબાઈલ એડિક્શન અંગે જાગૃત કરી ચૂકી છે.

ભારતીય સંસ્કૃતિમાં બાળકને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. ‘બચ્ચે મન કે સચ્ચે’ એવી ભાવના પણ પ્રચલિત છે. કોરી પાટી સમાન બાળકોના દિમાગમાં નાની વયથી જ સંસ્કારોનો એકડો ઘૂંટી શકાય તેમજ પોતાના જેવા અન્ય બાળકોને સભ્ય નાગરિક બનાવી શકાય એ માટે ભાવિકા મહેશ્વરીએ ‘આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું રસપ્રદ પુસ્તક લખ્યું છે. ઉપરાંત, હાલમાં જ તેણે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના સંઘર્ષ અને સિદ્ધિની દાસ્તાન આલેખતું ‘સંઘર્ષ સે શિખર તક’ પુસ્તક પણ લખ્યું છે. ઉપરાંત વિશ્વની પહેલી ‘કોરોના અવેરનેસ ડ્રોઇંગ બુક’માં પણ ટીમ મેમ્બર રૂપે યોગદાન આપ્યું છે.

વર્ષ 2009માં સુરતમાં જન્મેલી ભાવિકા હાલ ધો.8માં અભ્યાસ કરે છે. માતાપિતા સાથે સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. બાળપણથી આધ્યાત્મિક વાતાવરણમાં ઉછેર થવાથી ભાવિકાએ ધર્મ, અધ્યાત્મ, વેદપુરાણોનું ગહન જ્ઞાન પણ મેળવ્યું છે. જેના થકી આજે તે ‘બાલ રામકથાકાર અને બાલભાગવતકથાકાર’ પણ છે. આ તેના પ્રેરક વ્યક્તિત્વનું બીજું પાસું છે. કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ભાવિકાએ શાળાના ભણતરની સાથે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને રામાયણનું તલસ્પર્શી અધ્યયન કર્યું હતું. રામના આદર્શ જીવનથી પ્રભાવિત થઈને તેણે તેણે વિચાર્યું કે, રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે હું પણ યથાશક્તિ યોગદાન આપીશ. અને 11 વર્ષની ઉમરે ભાવિકાએ 4 રામકથા કરી રૂ.52 લાખની દાનરાશિ એકત્ર કરી રામમંદિરના નિર્માણ માટે દાન આપ્યું હતું.

ભાવિકા મહેશ્વરીએ જણાવ્યું કે, પાંચ વર્ષની વયથી યુટ્યુબ પર વીડિયો પર જ્ઞાનવર્ધક વીડિયો નિહાળતી હતી. મોટીવેશનલ વીડિયો જોઈને પણ પ્રવચન આપવાનું શીખી. માતાપિતાએ પણ પ્રસંગોપાત્ત મને લોકો વચ્ચે બોલવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. મારી ભાષા કાલીઘેલી હતી. પણ હું લોકોને મારી વાત અસરકારક રીતે સમજાવી શકતી હતી.

ભાવિકા જણાવે છે કે, 10 વર્ષની થઈ ત્યારે સ્કૂલો, બાળકોના કાર્યક્રમોમાં મારા જેવા 10 હજારથી વધુ બાળકોને ‘મોબાઈલ, ઓનલાઈન ગેમ્સના વળગણ અને તેનાથી છૂટવા માટેના ઉપાયો’ વિષય પર વાતચીત કરીને જાગૃત્ત કર્યા. ત્યારબાદ પહેલીવાર “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” વિષય પર યુટ્યુબ વીડિયો સિરીઝ બનાવી હતી. આ સિરિઝને પિતાજીએ પુસ્તકમાં રૂપાંતરિત કરવાનું સુચન કર્યું હતું. પિતાના માર્ગદર્શન થકી “આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય” નામનું પહેલું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં બાળકોને કુસંગત, જંકફૂડથી નુકસાન, સારી આદતો, ટીવીની નકારાત્મકતા, મોબાઈલ-કોમ્પ્યુટરનો દુરૂપયોગ, અભ્યાસનું મહત્વ, વડીલો પ્રત્યે આદરભાવ, સારા પુસ્તકોનું વાંચન જેવા વિવિધ વિષયો પર જ્ઞાનસભર વિચારો આલેખ્યા છે. જે બાળકો માટે પ્રેરણારૂપ છે.

ભાવિકા કહે છે કે, પુસ્તકો એવી પાંખો છે જે પ્રત્યેક દિવસ નવી ઉર્જા સાથે ઉડવામાં મદદ કરે છે. પુસ્તકો આપણી તાર્કિક શક્તિને વિકસાવે છે. હાલના બાળકો મોબાઈલના ડિજીટલ વિશ્વમાં જીવી રહ્યા છે. તેઓ તેમના પ્રશ્નોના જવાબ ઈન્ટરનેટના યુટ્યુબ ગુગલ જેવા માધ્યમોમાંથી શોધે છે. ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી બાળક બાળપણથી જ મોબાઈલ એડિકટેડ ન બને એ માટે તેને વાંચનની ટેવ પાડવી જોઈએ. બાળપુસ્તકોનું વાંચન તેને નવી અને રોચક દુનિયાની સફર કરાવશે.

“સંઘર્ષ સે શિખર તક’ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રેરણાદાયી કહાની” પર લખ્યું છે. તેઓ ગરીબી અને સંઘર્ષો સામે લડીને પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે, જેની ગાથા વાંચીને વાંચકોમાં સકારાત્મક સંદેશ જશે, અને સ્ત્રી સશકિતકરણને પણ બળ મળશે. ઝૂંપડીમાં જન્મ લઈ રાષ્ટ્રપતિ બનવું એ જ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની ખૂબસૂરતી છે એમ ભાવિકા કહે છે. મારૂ અન્ય એક ‘21 સેન્ચુરી: રિલિવન્સ ઓફ રામ’ નામના પુસ્તકનું પણ તા.2જી એપ્રિલના રોજ વિમોચન કરવામાં આવશે એમ તેણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભાવિકાએ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદ 3150 કેદીઓ સમક્ષ 5 દિવસીય ‘વિચારશુદ્ધિ કથા’ કરી હતી. કોરોનાકાળમાં આઈસોલેશન સેન્ટરમાં જઈ મોટિવેશનલ સ્પીચ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓના મનોબળ મજબૂત કરવાનું કાર્ય પણ કર્યું હતું. ભાવિકાએ સાંસદ મનોજ તિવારીના હસ્તે ‘ગ્લોબલ ઈન્ડિયા નેશનલ એક્સલેન્સ એવોર્ડ’ મેળવ્યો છે. હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં રામકથા, ભાગવત કથા અને મોટીવેશનલ સ્પીચ આપી ચૂકી છે.

ભાવિકા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ સર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ભારતીય સેનાના CDS-ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ મનોજ મુકુંદ નરવણે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓએ વિવિધ મુલાકાતોમાં તેની સિદ્ધીઓ જાણી પ્રોત્સાહનપત્ર અર્પણ કર્યા છે. ભાવિકાના પિતા રાજેશભાઈ સ્કોલર ઈંગ્લીશ એકેડેમીના સંચાલક છે. તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-2023’ના દિવસે શ્રેષ્ઠ કામગીરી અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનામાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નોમિનેટ થવા બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

UP cops collect pulses spilled on road to help elderly man | Trending | Times Of Ahmedabad

A video showing policemen from UP’s Meerut helping an elderly man was recently posted on Instagram. Shared by UP Police, the video has left people with a warm feeling in their hearts. Chances are, the video showing the act of kindness will leave you with a smile too.

The image shows two UP policemen helping an elderly man to collect pulses spilled on the road.(Instagram/@uppolice)
The image shows two UP policemen helping an elderly man to collect pulses spilled on the road.(Instagram/@uppolice)

“‘In-grained to lend a helping hand’. In a heartwarming act of kindness, @meerutpolice assisted an elderly man who had accidentally spilled a bag of pulses on the road. The police not only helped him gather the scattered pulse but also escorted him safely back home,” the department wrote while sharing the video.

Also Read: Kolkata cop helps crying student reach exam centre on time. Here’s what he did

The video opens to show two policemen and an elderly man collecting pulses spilled on the road. A few other cops are seen standing beside them directing the traffic to help them pick up the pulses safely.

Take a look at the video:

The post was shared about three hours ago. Since being posted, the clip has accumulated close to 17,000 views and the numbers are only increasing. Additionally, the share has also received close to 3,100 likes. People posted various comments while reacting to the video.

Here’s how Instagram users reacted:

“Wah! Won the hearts,” posted an Instagram user. “Well done. People want this type of police,” commented another. “Proud moment,” expressed a third. “Good work,” shared a fourth. “True definition of HERO, lots of love and so so so so so much respect,” wrote a fifth Many showed their reactions though heart emoticons.

Also Read: Durham Police helps young boy through tough time, internet all hearts

તખતગઢની મહિલા સિલાઈ મશીન થકી મેળવે છે મહિનાની 7-8 હજાર આવક; વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રોજગારી ઊભી કરી | Women of Takhatgarh earn 7-8 thousand per month from sewing machines; Making the best out of waste and creating employment | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના ધોરણ 10 પાસ મનીષા પટેલ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી રોજગારી ઊભી કરી રહ્યા છે. મહિલાઓ ઘરે બેઠા નવરાશના સમયનો સદુપયોગ કરી પગભર બની શકે છે, તેનું ઉત્તમ ઉદાહરણ મનીષા પટેલ છે.

આ અંગે મનીષા પટેલે જણાવ્યું હતું કે, મહિલા ઘરનો મજબૂત સ્તંભ છે. તે જેટલો સશક્ત તેટલો પરીવાર સશક્ત બને છે. તેઓ ધોરણ 10 પાસ છે. ઓછું ભણેલા હોવાથી સારી નોકરી તો મળે નહીં. ઉપરથી ઘર, પરિવાર, બાળકોની જવાબદારી હોય. ગામડામાં ખેતી અને પશુપાલન કરતા સાથે ઘરે બેઠા બેઠા નાની મોટી વસ્તુઓ બનાવી છે. લગ્ન પહેલા માત્ર શોખ ખાતર સિવણ કામ શીખ્યા હતા. આજે તેમાંથી આવક ઉભી થાય છે. હાલમાં હેન્ડ પર્સ, મોબાઈલ કવર, બાળકો માટે સાદા ઘોડિયા, પાઇપ વાળા ઘોડિયા, હીંચકા, ડ્રેસ, ચણિયા-ચોળી જેવી વસ્તુઓ બનાવી વેચાણ કરૂ છું. બજાર કરતાં ઓછા ભાવ અને સારી વસ્તુઓ આપવાથી લોકો સામેથી મને ઓર્ડર આપે છે.

વધુમાં તેઓ જણાવે છે કે, બપોરના નવરાશના સમય તેઓ આ કામ કરે છે. સાથે હિંમતનગર ખાતેથી અમુક દુકાનોમાંથી તેમને કપડાની બેગ બનાવવાના ઓર્ડર મળે છે. જેમાં કટીંગ અને સિલાઈ માટે દોરા તમામ વસ્તુઓ દુકાનદાર ઉપલબ્ધ કરાવે છે. માત્ર તેમને સિલાઈ કરીને આપવાની હોય છે. જેની મજૂરી તેમને ઘરે બેઠા જ મળે છે.

મનીષા પટેલ આ કામ થકી મહિને ઘરે બેઠા સાતથી આઠ હજાર રૂપિયાની કમાણી કરે છે. નવરાશના સમયમાં કરવામાં આવતા આ કામથી તેમના ઘર પરિવારની દેખ ભાળ સારી રીતે કરી શકે છે. સાથે પોતે આર્થિક રીતે પગભર બની શકે છે. પોતાને પૈસા માટે બીજા સામે હાથ લંબાવવો પડતો નથી.

અન્ય સમાચારો પણ છે…

FRC ના ચેરમેનની નિમણૂક ના થતા 2 વર્ષથી ફી મંજૂર નથી થઈ, કમિટીમાં વાલી મંડળને સ્થાન આપવા માગ | Fees not sanctioned for 2 years after appointment of FRC chairman, demand for placement of parent body in committee | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ ઝોનના ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેનની દોઢ વર્ષથી નિમણૂક થઈ નથી. આ નિમણૂક ન થઇ હોવાથી 2022 અને 2023ના વર્ષની વાર્ષિક ફી મંજૂર થઈ નથી, જેથી સ્કૂલો વધુ ફી લેતા હોવાનો વાલી મંડળનો આક્ષેપ છે. વાલી મંડળે માંગ કરી છે કે, અમદાવાદ ઝોનના ચેરમેનની નિમણૂક કરવામાં અને કમિટીમાં વાલી મંડળને સ્થાન આપવામાં આવે.

સ્કૂલોની ફી મંજૂર કરી ન્યાય અપાવો: વાલી મંડળ
ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, FRCમાં છેલ્લા દોઢ વર્ષથી ચેરમેનની નિમણૂક થઈ નથી. વર્ષ 2022 અને 2023 બંને વર્ષની ફી મંજૂર થઈ નથી, જેના કારણે ગુજરાતની સ્કૂલો જૂના વર્ષ પ્રમાણે તથા અમુક 25 ટકા ઉમેરીને ફી વાલીઓ પાસે ઉઘરાવે છે. FRCની કમિટી નવી બનાવીને બે વર્ષની ફી તમામ સ્કૂલોની મંજૂર કરી અને વાલીઓને ન્યાય આપવો જોઈએ.

ફરિયાદ માટે વાલીઓને ગાંધીનગરના ધકા
અમદાવાદ FRC ઝોનની ઓફીસ અગાઉ અમદાવાદ ખાતે હતી, જે ગાંધીનગર સ્થિત લઈ જવામાં આવી છે. હજારો વાલીઓની ફરિયાદ હોય તો ગાંધીનગર સુધી જવું પડે છે. જેથી અમદાવાદ ખાતે ઓફિસનું સ્થળાંતર કરવું જોઈએ. અમદાવાદ વાલીમંડળની એક ઓફિસ અમદાવાદ ડિસ્ટ્રીક એજ્યુકેશન ઓફિસ ખાતે ફાળવવામાં આવે જેથી વાલીઓને કોઈ પણ ફરિયાદ કરવી હોય તો વાલી મંડળને તથા DEOને કરી શકે.

અન્ય સમાચારો પણ છે…