Monday, January 2, 2023

108 બની સંજીવની: એક વર્ષમાં 108 એમ્બ્યુલન્સે 12.72 લાખ લોકોની જિંદગી બચાવી!

108 ambulances: રોજ 3485 અને પ્રતિ ક્લાક 145 જેટલા દર્દીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી

સોજિત્રામાં પતિનું મોત થતા દીયર સાથે વિધવા ભાગી ગઈ, બે મહિનાનો ગર્ભ રહેતા દીયરે હાથ ઉચા કરી દીધા | In Sojitra, the widow ran away with Dier after her husband died, the two-month-old Dier raised her hands.

આણંદ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

સોજિત્રામાં રહેતી યુવતીના પતિનું અઢી વર્ષ પહેલા મૃત્યું નિપજ્યું હતું. બાદમાં તે તેના દીયરના પ્રેમમાં પડી હતી. પરંતુ પરિવારે આ સંબંધ ન સ્વીકારતા બન્ને ભાગી ગયાં હતાં. જોકે, વિધવાને ગર્ભ રહેતાં દીયરે હાથ ઉંચા કરી દીધા હતા અને તેને રાખવાની ના પાડી દીધી હતી. આથી, તેઓએ અભયમને જાણ કરી હતી. જેના પગલે અભયમની ટીમે દીયરને કાયદાકીય ભાન કરાવતા સમાધાન કરાવ્યું હતું.
ગર્ભ રહેતા દિયરે સાથે રાખવાનો સાફ ઈન્કાર કરી દિધો
આણંદ જિલ્લાના સોજીત્રામાં રહેતા યુવતીના પતિનું અઢી વર્ષ પહેલા અવસાન થયું હતું. દરમિયાન સાસરીમાં સારુ ન હોવાથી તેણી તેના નાના બાળકને લઈને પીયર રહેવા આવી હતી. જોકે, દરમિયાન વિધવાના કાકા સસરાના દિકરા સાથે મનમેળ થતા બન્ને પ્રેમમાં પડ્યા હતા. જે બાદ દીયર સાથે વિધવા બાળકને લઈને સૌરાષ્ટ્રમાં ભાગી ગયા હતા. જ્યા એક વર્ષ રહ્યા બાદ પરત ફર્યા હતા. દરમિયાન વિધવાને બે મહિનાનો ગર્ભ રહેતા દીયરે હાથ ઉચા કરીને સાથે રાખવાનો સાફ ઈન્કાર કરી દિધો હતો. આથી વિધવાએ અભયમની ટીમને જાણ કરી હતી. જેથી આણંદની 181 અભયમ દ્વારા ઘટના સ્થળે પહોચીને કાઉન્સિલીગ કરવામાં આવ્યું હતું. ટીમે દિયરને કાયદાકિય ભાન કરાવતા સમાધાન કરાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

છેલ્લા સાત વર્ષથી કૃષિમંત્રીના વિસ્તારની કેનાલ ખાલી, અનેકવાર રજૂઆત છતાં પાણી નથી આવતું!

કિંજલ કારસરીયા, જામનગરઃ જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી ઊંડ-1 ડેમ હેઠળની ડાબા કાંઠાની કેનાલ છેલ્લા સાત વર્ષથી ખળભળેલી હાલતમાં પડી છે. જોડિયા પંથકના 10થી 15 ગામો જેવા કે લીંબુડા, વાવડી, હડીયાણા, નેસડા, કુનન્ડ, નથુવડલા જેવા ગામોમાં આ કેનાલ શરૂ થવાથી પાક માટે ખેડૂતોને પાણી મળી શકે એમ છે. 31 આર.બી. અને 32 માઇનોર કેનાલ છેલ્લા સાત વર્ષથી બની છે, પરંતુ તેમાં એક પણ વાર પાણી નથી આવ્યું.

અનેકવાર આ મામલે વિરોધ કર્યો

ખેડૂતો અવારનવાર આ અંગે રજૂઆતો કરી ચૂક્યા છે. એકવાર અર્ધનગ્ન અવસ્થામાં ખેડૂતોએ કેનાલમાં ઊતરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પરંતુ હાલ પણ આ કેનાલનું કામ અધૂરું પડ્યું છે. જેટલું કેનાલનું કામ થયું છે, તેમાં પણ હાલ પોપડાઓ ઉખડી રહ્યા છે અને કુંડીઓ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલના વિસ્તારમાં ખેડૂતો માટે આ કેનાલ શરૂ થાય તો આશિર્વાદ સમાન બની રહેશે અને પાણી આવતા ખેડૂતોના ઉભા પાકને પણ ફાયદો થઈ શકે છે.

સરકારને પગલાં લેવા રજૂઆત

ખેડૂતોના હિત ઇચ્છતી ગુજરાતની સરકારે તાત્કાલિક આ અંગે ધ્યાન આપી કેનાલની નબળી કામગીરી અંગે કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવા અને તાત્કાલિક આ કામગીરી શરૂ કરાવી અહીં પાણી શરૂ કરાવવા માગણી ઉઠી છે.

તમારા શહેરમાંથી (જામનગર)

Published by:Vivek Chudasma

First published:

Tags: Farmer Protest, Jamnagar News, Protest

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી-20, ઘરે બેઠાં ફ્રીમાં નિહાળી શકો છો પ્રથમ ટી-20, કેવી હશે ટીમ?

INDIA VS SRILANKA: ટીમ ઈન્ડિયા (Team India) 2023માં તેના વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમમાં ટૂંકા વિરામ બાદ કમબેક કરવા જઈ રહી છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ભારતીય ખેલાડીઓને શોર્ટ બ્રેક મળ્યો હતો, પરંતુ હવે 3 જાન્યુઆરી, 2023થી ખેલાડીઓના વ્યસ્ત કાર્યક્રમનો ફરી એક વખત શ્રીલંકાના પ્રવાસ સાથે પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવા વર્ષમાં મોટા ફેરફારો સાથે ભારતીય ક્રિકેટ ટીમ 3 જાન્યુઆરી, 2023થી શ્રીલંકા સામે (IND vs SL T20 Match) 3 ટી-20 મેચની શ્રેણીથી શરૂઆત કરવા જઈ રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા સિનિયર ખેલાડીઓ વિના ભારતીય ટીમ શ્રીલંકા સામે ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળ યુવા ખેલાડીઓ સાથે ટકરાશે.

જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ એવી સંભાવના છે કે હાર્દિક પંડ્યા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024 (ICC T20 World Cup 2024)માં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. તે ન્યુઝીલેન્ડ સામેની ટી-20 આંતરરાષ્ટ્રીય સિરીઝનો કેપ્ટન હતો અને શ્રીલંકા સામેની ઘરેલુ સિરીઝ ટીમનું સુકાન સંભાળશે. રોહિત શર્માના અંગૂઠાની ઈજાના કારણે તેને સાજા થવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગશે તેમ મનાય રહ્યું છે. આવી સ્થિતિમાં હાર્દિકને ટી-20 ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી હતી, જ્યારે રોહિત શર્મા વન ડે ટીમમાં કમબેક કરીને કેપ્ટન્સી સંભાળશે.

ભારત 3 જાન્યુઆરીને મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ત્રણ ટી-20 મેચની શ્રેણીની પ્રથમ મેચ રમશે. ભારતે તાજેતરમાં જ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી પૂર્ણ કરી હતી, જેઓ પાસે બંને પ્રવાસમાં ખાસ મજબુત વ્હાઈટ બોલ શ્રેણી નહોતી. બીજી તરફ શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપ બાદ પોતાની બીજી સિરીઝ રમશે. આ ટી-20 ઈન્ટરનેશનલમાં શ્રીલંકાની યુવા ટીમ અને નવી ભારતીય ટીમનો દેખાવ કેવો રહે છે, તે જોવું રસપ્રદ બની રહેશે.

શ્રીલંકાએ સૌપ્રથમ વખત ભારતનો પ્રવાસ કર્યો, ત્યારે તેઓ એક પણ ટી-20 ઈન્ટરનેશનલ મેચ જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમની પાસે ઘણા બધા ખેલાડીઓ છે, જેઓ સારા ફોર્મમાં છે. શ્રીલંકા પણ આ ફોર્મેટમાં એશિયન ચેમ્પિયન છે. વર્ષ 2024માં વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપની પૂર્વ તૈયારીમાં શ્રીલંકા અને ભારત બંને પોતાની ટીમની સ્ટ્રેન્થની કસોટી કરવાનો પ્રયાસ કરશે.

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી સીરિઝની પ્રથમ મેચ ક્યારે અને ક્યાં રમાશે?

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી સીરીઝની પ્રથમ મેચ મંગળવારે જાન્યુઆરીના રોજ મુંબઇને વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.

કઇ ચેનલ પર થશે લાઇવ ટેલિકાસ્ટ?

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિંદી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિંદી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ ફર્સ્ટ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ પર આ મેચ જોઇ શકાશે.

આ પણ વાંચો: Team India 2022: વર્ષ 2022માં આ 3 ભારતીય બોલરો છવાયા, વિરોધી ટીમોના ડાંડિયા ડૂલ કરી દીધા

ક્યાં જોઇ શકાશે લાઇવ સ્ટ્રિમિંગ

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝનુ લાઇવ સ્ટ્રિમિંગ ડિઝ્ની હોટસ્ટાર એપ અને વેબસાઇટ પર જોઇ શકો છો. આ મેચના લાઇવ અપડેટ્સ તમે https://hindi.news18.com/cricket/ પર જોઇ શકો છો.

” isDesktop=”true” id=”1312035″ >

આ મેચ ફ્રીમાં ક્યાં જોઇ શકશો?

તમે ડીડી સ્પોર્ટ્સ પર ફ્રીમાં ડીડી ફ્રી ડિશ પ્લેટફોર્મ દ્વારા આ મેચ જોઇ શકશો.

ભારતીય ટીમ – હાર્દિક પંડ્યા (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુબમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ માવી, ઇશાન કિશન, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

શ્રીલંકાની ટીમ : દાસુન શનાકા (કેપ્ટન), પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, ચરિતા અસ્લંકા, ધનંજયા ડી સિલ્વા, વાનિન્દુ હસારંગા, ચમારા કરુણારત્ને, સાદિરા સમરાવિક્રામા, કુસલ મેન્ડિસ, ભાનુકા રાજપક્ષે, આશેન બાંદરા, મહેશ રાઇટ્સાના, દિલશાન મદુશંકા, કસુન રજિથા, દુનીથ વેલ્સ, પ્રમોદ મદુશાન, લાહિરુ કુમારા, નુવાન ઓશારા.

Published by:Mayur Solanki

First published:

Tags: 1st T20, IND VS SL, India vs Sri Lanka

Fraud of seven lakh rupees in the name of Ladli Yojana in Surat

ઓનલાઇન ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં ફરિયાદીને રિલાયન્સ નિપોન લાઈફ ઇન્સ્યોરન્સની પોલીસીનું પેમેન્ટ રિલીઝ કરવાના બહાને લોકપાલમાંથી બોલતા હોવાની ઓળખ આપીને આરોપીઓએ પોલીસીનું પેમેન્ટ રિલીઝ કરવાના ચાર્જ પેટે ફરિયાદી પાસેથી 6,79,902 રૂપિયા પડાવી લીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી પકડી પાડ્યો છે.

એક તરફ ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તો બીજી તરફ આ ટેકનોલોજીના જ માધ્યમથી છેતરપિંડીના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 17-9-2022થી 22-11-2022 દરમિયાન એક મોબાઈલ નંબર પરથી તેમને ફોન આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતનો ગઢ જીત્યા બાદ લોકસભા પહેલા પીએમ મોદીએ 2023માં આ મોટી પરીક્ષાઓ પાર પાડવી પડશે

ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઓમ પ્રકાશ હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ અન્ય એક મોબાઇલ પરથી પણ ફરિયાદીને ફોન આવ્યો હતો અને તે વખતે ફરિયાદીને ફોન કરનારે પોતાની ઓળખ પ્રિયા મહાજન તરીકે આપી હતી. ત્યારબાદ ફરી ફરીયાદીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ યોગેશ તરીકે આપી હતી અને યોગેશે કહ્યું હતું કે, તે NPCL તથા આઈકર વિભાગમાંથી બોલે છે અને તેને ફરિયાદીને કહ્યું હતું કે, રિલાયન્સ નીપોનની પોલીસી પકાવવા માટે અને પોલીસીના 18,17,000 રૂપિયા મેળવવા માટે ફરિયાદીને ચાર્જ ભરવો પડશે.

આ ઉપરાંત ફોન કરનારે ફરિયાદીને લાડલી યોજનાના નામે પણ ચાર્જ ભરવા માટે જણાવ્યું હતું. આમ ફરિયાદીએ અજાણ્યા ઇસમને 18,17,000 રૂપિયા મેળવવાની લાલચમાં 6,79,902 રૂપિયા ટુકડે ટુકડે ટ્રાન્સફર કર્યા હતા. અંતે ફરિયાદીને પોતે છેતરાયા હોવાની જાણ થતા તેમને આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સના આધારે તમામ પ્રયાસો કર્યા હતા. પોલીસે બાતમીના આધારે છેતરપિંડી કરી ઓનલાઇન પૈસા પડાવી લેનાર આરોપી દેવેન્દ્ર આશારામ ગુપ્તાની ધરપકડ કરી છે. આરોપી ઉત્તર પ્રદેશના ગાજીયાબાદના વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સેક્ટર 9માં રહેતો હતો.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:rakesh parmar

First published:

Tags: Cyber crime branch, Surat Cyber Crime, Surat police

2023નું વર્ષ આગામી લોકસભા ચૂંટણીની દશા અને દિશા નક્કી કરશે

ગુજરાતમાં ભાજપે જે રીતે 2017 સુધી જે રીતે ગ્રાફ નીચો આવતો હતો તેના સિલસિલાને અટકાવી દેવાની સાથે જૂના તમામ રેકોર્ડ તોડીને 156 બેઠકો પર જીત મેળવી છે. ગુજરાતમાં ભાજપે જે કમાલ કરી બતાવી છે તેની પાછળનું કારણ મોદી લહેર યથાવત હોવાનું પાર્ટી સ્વીકારે છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ મોટી પરીક્ષાઓનો સામનો કરવો પડશે. ગુજરાતમાં જે પ્રકારનું પરિણામ આવ્યું છે અને પાછલી લોકસભાની ચૂંટણીઓમાં રાજ્યમાં તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે તેના પરથી આગામી પરિણામના આંકલન અને તેના માટેના ગણિતની તૈયારીઓ પણ શરુ કરી દેવાશે. લોકસભા પહેલા 5 ભાજપ શાસિત રાજ્યો સહિત ઘણાં રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટેની પાર્ટીનીએ તૈયારીઓ શરુ કરી દીધી છે.

ચૂંટણીની દ્રષ્ઠીએ ભાજપ માટે 2022નું વર્ષ શાનદાર રહ્યું છે જેમાં ભાજપે મજબૂત ગઢને રેકોર્ડ સાથે ફરી અહીં ભગવો લહેરાવ્યો છે તો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરમાં ફરી બહુમતી સાથે સરકાર બનાવવામાં સફળતા હાંસલ કરી. હવે 2023નું વર્ષ ભાજપ માટે મહત્વનું સાબિત થશે, કારણ કે આ વર્ષમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ વર્ષ 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીની દશા અને દિશા નક્કી કરશે.

આ પણ વાંચોઃ મુંબઈ-અમદાવાદ હાઈવે પર દાણુંમાં કન્ટેનરમાં થયો ભડકો

આ વર્ષે રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને જમ્મુ-કાશ્મીર સહિત 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની વિધાનસભા ચૂંટણી થવાની છે. રાજસ્થાન અને છત્તીસઢમાં હાલ કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ મુક્ત ભારતના નારા સાથે ભાજપ આ બે રાજ્યોમાંથી પણ કોંગ્રેસને મુક્ત કરવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. ભાજપ રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છત્તીસગઢમં ભૂપેશ બધેલને હરાવીને ગાંધી પરિવારને મોટો આંચકો આપવા માગે છે. કારણ કે આ બન્ને નેતા ગાંધી પરિવાર સાથે નીકટના સંબંધ ધરાવે છે.

માટે જ લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે ફરી સત્તામાં આવવા માટે નરેન્દ્ર મોદી સામે આ રાજ્યોમાં કંઈક નવું કરી બતાવવાની પરીક્ષા રહેશે. આ સાથે પોતાના ગઢને સાચવવા માટેના પણ પડકારો રહેશે.

” isDesktop=”true” id=”1312116″ >

આ વર્ષે કર્ણાટક અને મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ બન્ને રાજ્યોમાં હાલ ભાજપની સરકાર સત્તામાં છે અને આગામી ચૂંટણીમાં ભાજપની અહીં સીધી ટક્કર કોંગ્રેસ સાથે થશે. ભાજપ સામે પોતાના મજબૂત કિલ્લા મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતના કર્ણાટકમાં ફરી સરકાર બનાવવાનો પડકાર રહેશે. આ રાજ્યોમાં સત્તામાં રહેવા તથા બાકીના રાજ્યોમાં પણ ભગવો લહેરાવવા માટેની તૈયારીઓ ભાજપ દ્વારા શરુ કરી દેવાઈ છે.

ગુજરાતમાં ભવ્ય વિજય મળ્યો તેના બીજા જ દિવસથી આગામી લક્ષ્યને લઈને બેઠકોનો દોર અને રણનીતિની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

સંભાવનાઓ એવી છે કે આ વર્ષે જ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી થઈ શકે છે. આ ચૂંટણી ભાજપ માટે મહત્વની સાબિત થશે. જમ્મુમાં ભાજપ મજબૂત સ્થિતમાં છે, પરંતુ પાર્ટી આ વખતે કાશ્મીર વેલીમાં પણ મજબૂતી સાથે પોતાની જીત નોંધાવવા માટે પૂરજોશમાં કોશિશ કરશે. કલમ 370 દૂર કરાયા બાદ જમ્મુ-કાશ્મીરમાં સારું પ્રદર્શન તેના રાજકીય વિરોધીઓને બેકફૂટ પર લાવી શકશે. ત્રિપુરામાં પણ ભાજપે પોતાના મુખ્યમંત્રી બદલ્યા છે.

શક્ય છે કે વર્ષની શરુઆતમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ આગામી વર્ષે પૂર્ણ થવાનો છે, વર્ષ 2023માં થનારી ચૂંટણીની રણનીતિ બનાવવા અને તેની લાગુ કરવા માટે ભાજપ હાઈકમાન્ડ સમય-સમયે દિલ્હી અને જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યાં જઈને સમીક્ષા કરશે. આ બેઠકોની કમાન ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના મહાસચિવ બીએલ સંતોષના હાથમાં રહેશે.

Published by:Tejas Jingar

First published:

Tags: Assembly Election, Narenda Modi, PM Modi પીએમ મોદી, નરેન્દ્ર મોદી

અમદાવાદઃ લગ્ન બાદ પતિએ કાચિંડાની જેમ રંગ બદલ્યો, ઘરમાં જ ચોરી કરી પ્રેમિકા સાથે રફુચક્કર

Ahmedabad Crime: મિત્રની બહેન હોવાની ઓળખ આપી, પાછળથી ખબર પડી કે એ તો તેના પતિની પ્રેમિકા છે, ઘરમાં જ ચોરી કરી પ્રેમિકા સાથે રફુચક્કર

{
“old_sidebars_widgets_data”: {
“value”: {
“wp_inactive_widgets”: [
“do-etfw-2”,
“mks_flickr_widget-2”,
“search-4”,
“categories-3”,
“archives-3”
]
},
“type”: “global_variable”,
“user_id”: 1,
“date_modified_gmt”: “2023-01-02 11:25:57”
}
}

Contact form 1

[submit “Submit”]
[_site_title] “[your-subject]”
[_site_title]
From: [your-name] <[your-email]>
Subject: [your-subject]

Message Body:
[your-message]


This e-mail was sent from a contact form on [_site_title] ([_site_url])
[_site_admin_email]
Reply-To: [your-email]

0
0

[_site_title] “[your-subject]”
[_site_title]
Message Body:
[your-message]


This e-mail was sent from a contact form on [_site_title] ([_site_url])
[your-email]
Reply-To: [_site_admin_email]

0
0
Thank you for your message. It has been sent.
There was an error trying to send your message. Please try again later.
One or more fields have an error. Please check and try again.
There was an error trying to send your message. Please try again later.
You must accept the terms and conditions before sending your message.
Please fill out this field.
This field has a too long input.
This field has a too short input.
There was an unknown error uploading the file.
You are not allowed to upload files of this type.
The uploaded file is too large.
There was an error uploading the file.

પાલનુપર તાલુકા પોલીસે મોબાઈલ ઉપર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઈસમને ઝડપ્યો, 22 હજારથી વધુનો મુદ્દામાલ ઝબ્બે | Palnupar taluka police nabbed Isam for betting on cricket match on mobile phone, more than 22 thousand money stolen

બનાસકાંઠા (પાલનપુર)7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાલનપુર તાલુકા પોલીસે મોબાઇલ ઉપર આઇ.ડી.ની મદદથી ક્રિકેટ સટ્ટો રમાડતા એક ઈસમને મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો છે. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનગઢ ગામની સિમ પાલનપુર આબુ નેશનલ હાઈવે પર એક ખાનગી હોટલના બાકડા ઉપર બેસીને ક્રિકેટનો સટ્ટો રમાડતા ઈસમને ઝડપી પાડી કુલ 22 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ ભુજ જે.આર.મોથલીયા તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરી હતી. જેમાં ડૉ.જે.જે.ગામીત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ તથા કે.બી.પટેલ પોલીસ ઈન્સ્પેકટર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન મુજબ પાલનપુર તાલુકા પો.સ્ટાફના માણસો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
​​​​​​​પોલીસને બાતમી મળી હતી
તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ રાજેશદાન રામસિંગને બાતમી મળી હતી કે, સોનગઢ ગામની સીમમાં પાલનપુર આબુ નેશનલ હાઈવે રોડ ઉપર ખાનગી હોટેલ પાસે બગીચામાં બાકડા ઉપર ખુલ્લી જગ્યામાં કલ્પેશ કકલભાઈ ગોટાતર આંત્રોલી પાલનપુરવાળો તેમના અંગત ફાયદા સારૂ મોબાઈલ ફોન વડે લોકોને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડે છે.
​​​​​​​મોબાઈલ, રોકડ રકમ સાથે ઝડપ્યો
બાતમીના આધારે સદરે ઈસમનો મોબાઈલ તેમજ રોકડ રકમ સહિત 22 હજારથી વધુનો મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. તેમજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

surat: બે ઘડી જોવાનું મન થશે દિવ્યાંગ બાળકોના અનોખા યોગ ગરબા, જુઓ વીડિયો!

Mehali tailor, Surat: સુરતમાં છેલ્લા બે વર્ષથી યોગ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. યોગ ગરબા માત્ર ગરબા નહીં પરંતુ યોગ પણ છે એટલે યોગ ગરબા નવરાત્રી સિવાય પણ ગમે તે ઋતુમાં અને ગમે ત્યારે રમી શકાય છે. સુરતની એક દિવ્યાંગ શાળામાં યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક દિવ્યાંગ બાળકો પોતાની શારીરિક ખામીઓને ભૂલીને મન મૂકી ગરબા રમ્યા હતા.

કેટલાક બાળકોને હાથ અને પગમાં શારીરિક ખામી હોય છે જેને લઈને તેઓ સામાન્ય ગરબા રમી શકતા નથી. પરંતુ યોગ ગરબા એવા છે જે દરેક દિવ્યાંગ બાળકો પણ તેને રમી શકે અને મન પ્રફુલિત કરી શકે.બાળકો જમીન પર બેસી અને વિહિલચેર પર બેસીને પણ ગરબા રમી શકે છે. ગરબા માત્ર ગરબા નથી પરંતુ શારીરિક કસરત અને યોગ પણ છે.જેથી દરેક લોકો ગરબાના ગીત પર થોડા ગરબાના સ્ટેપ અને યોગ સાથે યોગ ગરબા રમે છે.

માત્ર ગરબા નહીં પરંતુ શારીરિક અને માનસિક કસરત પણ છે

તમારા શહેરમાંથી (સુરત)

યોગ ગરબા કરવાથી શરીર તંદુરસ્ત રહે છે સાથે બ્લડ સર્ક્યુલેશન પણ બરાબર થાય છે સાથે તેના માનસિક ફાયદા પણ ઘણા છે જેવા કે તે તણાવ મુક્ત જીવન, હકારાત્મક શક્તિ,એકાગ્રતા શક્તિ અને સર્જનાત્મક શક્તિમાં પણ વધારો કરે છે. જેથી દિવ્યાંગ બાળકો પણ ગરબા દ્વારા પોતાની શારીરિક ખામી ભૂલી પોતાની માનસિક શક્તિનો વિકાસ કરી શકે માટે શાળા દ્વારા અને જો ગરબા ટ્રેનરો દ્વારા ખાસ દિવ્યાંગ બાળકો માટે યોગ ગરબાનું આયોજન કર્યું હતું.

બાળકો સાથે શિક્ષકો પણ યોગ ગરબા રમ્યા

આમ દિવ્યાંગ બાળકો માટે આયોજિત યોગ ગરબામાં બાળકો ગરબા ના ગીત પર ગરબાના સ્ટેપ કર્યા સાથે શાળાના શિક્ષકો પણ બાળકો સાથે શિયાળાની સવારમાં યોગ ગરબા કરી શારીરિક કસરત અને માનસિક કસરત પણ કરી હતી.

First published:

Tags: Local 18, સુરત

{
“old_sidebars_widgets_data”: {
“value”: {
“wp_inactive_widgets”: [
“do-etfw-2”,
“mks_flickr_widget-2”,
“search-4”,
“categories-3”,
“archives-3”
]
},
“type”: “global_variable”,
“user_id”: 1,
“date_modified_gmt”: “2023-01-02 11:16:13”
}
}

Viral video of lions coming to rural areas in search of prey aga – News18 Gujarati

Abhishek Gondaliya, Amreli:અમરેલી જિલ્લાના રામપરા ગામમાં ત્રણ સિંહ આવી ચઢ્યા હતા. શિકારની શોધમાં આવેલા સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. શિકારની શોધમાં આવેલા ત્રણ સિંહનો વીડિયો હાલ સોશિયલ મીડિયા વાયરલ થયો છે.

શિકારની શોધમાં સિંહ રામપરા ગામે પહોંચ્યા હતા

જંગલને અડીને આવેલા અમરેલી જિલ્લામાં અવાર નવાર વન્ય પ્રાણીઓ આવી ચડે છે. ખાસ કરીને સિંહ,દીપડા વધુ દેખાય છે. અમરેલી જિલ્લામાં સિંહ આવી ચઢવાની ઘટનાઓ ખૂબ બનતી રહે છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના રામપરા ગામમાં ત્રણ સિંહ આવી ચઢ્યા હતા.

શિકારની શોધમાં સિંહ રામપરા ગામે પહોંચ્યા હતા. બાદ આ ત્રણ સિંહ દિવાલ કુદી જંગલ તરફ રવાના થયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘણા છેલ્લા કેટલાક સમયથી સિંહના વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયાના સમયમાં વીડિયો ઝડપથી વાયરલ થાય છે.

તમારા શહેરમાંથી (અમરેલી)

સિંહ રેવન્યુ વિસ્તારમાં પહોંચી જાય છે

અવાર નવાર સિંહ રેવન્યુ વિસ્તારમાં પહોંચી જાય છે. લોકોનું માનવું છે કે, સિંહ માટે હવે જંગલ ટૂંકું પડી રહ્યું છે. તેમ જ શિકાર માટે ગામડા સુધી પહોંચી ગયા છે. સિંહ ગામડાઓમાં પહોંચતા લોકોમાં ભયનો માહોલ છે. તેમજ સિંહની પજવણીની ઘટનાઓ પણ અવારનવાર સામે આવે છે. ત્યારે વન વિભાગની જવાબદારી અને કામગીરી વધી જાય છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, Asiatic Lion, CCTV Footage Viral, Local 18